ગુજરાતમાં 1 લી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે: ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી –2023થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.

ગુજરાતમાં 1 લી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે: ઋષિકેશ પટેલ
આજથી સુજલામ સુફલામ યોજનાના છઠ્ઠા તબક્કાની થશે શરુઆતImage Credit source: File Imaage
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 18, 2023 | 5:54 PM

ગુજ્રરાત સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી –2023થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.

જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો

વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Video : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, વિધાર્થીઓને ઝડપી લોન આપવા રજુઆત

Knowledge : શું સાચે તુટતો તારો બધાની ઈચ્છા પુરી કરે છે? જાણો સત્ય શું છે?
નવ વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે શુભમન ગિલ ? જાણો શું છે સત્ય
આજનું રાશિફળ તારીખ : 01-06-2024
ભારતીય ક્રિકેટ ટીમનો T20 World Cup 2024નો કાર્યક્રમ
તમે ઉનાળામાં રાત્રે સૂતી વખતે વધુ પાણી પીવો છો? તો જાણી લો ગેરફાયદા
આજથી SBI થી ICICI બેંકોના આ નિયમો બદલાશે, જાણી લો કામની વિગત

સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો

ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે.

જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

આ પણ વાંચો : Ahmedabad: 21 જાન્યુઆરીએ સિટી પોલીસ દ્વારા કરાયુ નાઈટ હાફ મેરેથોનનું આયોજન, મુખ્યમંત્રી કરાવશે ફ્લેગઓફ

Latest News Updates

મોડાસા નજીક ST અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 3ના મોત, 42 ઘાયલ, જુઓ
મોડાસા નજીક ST અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 3ના મોત, 42 ઘાયલ, જુઓ
રાજકોટના ત્રણ મેળા બંધ કરાયા, જન્માષ્ટમીના મેળાનું બદલાશે સ્થળ-video
રાજકોટના ત્રણ મેળા બંધ કરાયા, જન્માષ્ટમીના મેળાનું બદલાશે સ્થળ-video
અમદાવાદના શાહીબાગની પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી મળ્યુ ડ્રગ્સ
અમદાવાદના શાહીબાગની પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી મળ્યુ ડ્રગ્સ
નોટિસ છતા ધમધમતો હતો ગેમઝોન,આરોપીઓ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા?
નોટિસ છતા ધમધમતો હતો ગેમઝોન,આરોપીઓ આર્થિક લાભ લીધો કે દબાણ હેઠળ હતા?
કુડસદ જીઆઈડીસીમાં આગની ઘટના બનતા દોડધામ મચી
કુડસદ જીઆઈડીસીમાં આગની ઘટના બનતા દોડધામ મચી
સુરતમાં ભાજપના નેતાનું ફુડકોર્ટ અને ડોરમેટ્રી સીલ કરાઈ
સુરતમાં ભાજપના નેતાનું ફુડકોર્ટ અને ડોરમેટ્રી સીલ કરાઈ
આ રાશિના જાતકોને વિદેશ યાત્રાના સંકેત, જાણો કેવો રહેશે આજનો દિવસ
આ રાશિના જાતકોને વિદેશ યાત્રાના સંકેત, જાણો કેવો રહેશે આજનો દિવસ
સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રએ પાલિકાની ટીમને ધમકાવી
સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રએ પાલિકાની ટીમને ધમકાવી
રાજકોટ અગ્નિકાંડમાં 6 અધિકારીઓના SITએ લીધા નિવેદન
રાજકોટ અગ્નિકાંડમાં 6 અધિકારીઓના SITએ લીધા નિવેદન
ભાવનગરની આંગણવાડીના RO પ્લાન્ટ બંધ હાલતમાં, ભૂલકાઓ તરસ્યા રહેવા મજબુર
ભાવનગરની આંગણવાડીના RO પ્લાન્ટ બંધ હાલતમાં, ભૂલકાઓ તરસ્યા રહેવા મજબુર
g clip-path="url(#clip0_868_265)">