ગાંધીનગર : ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવી કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોના કેસોને લઇને ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે હવે એક બાદ એક નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના સંક્રમિત બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 11:05 PM

ગુજરાતમાં કોરોના (Corona) કેસોને લઇને ભારે ઉછાળો નોંધાયો છે. ત્યારે હવે એક બાદ એક નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના (Home Minister) ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ કોરોના સંક્રમિત બન્યા છે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, રાજકોટ એ ડિવિઝનના PSI સહિત 5 પોલીસકર્મીઓ સંક્રમિત, સુરતમાં એક સાથે ચાર પોલીસ અધિકારીઓ સંક્રમિત થયા, ડીસા સબજેલના 15 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પાટણ મેડિકલ કોલેજના 7 તબીબ અને 1 નર્સને કોરોના, જૂનાગઢ કલેક્ટર કચેરીના 16 કર્મચારીઓ સંક્રમિત બન્યા છે.

રાજયમાં કોરોનાનો કહેર યથાવત

ગુજરાતમાં સતત કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. અને કોરોના કેસનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા. તો કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત થયા છે. તેમજ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3663 કેસ. તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા.

રાજ્યના શહેરોમાં કોરોનાનો કહેર યથાવત છે. વડોદરામાં આજે 1,047 પોઝિટિવ કેસ નોંધાયા,, બનાસકાંઠામાં નવા 75 પોઝીટીવ કેસ નોંધાયા, સૌથી વધુ પાલનપુરમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા, નર્મદા જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા, સાબરકાંઠા આજે કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા, હિંમતનગરમાં 32 અને ઇડરમાં 13 નવા કેસ નોંધાયા, મહીસાગર જિલ્લામાં નવા 28 પોઝિટિવ કેસ નોંધાયા, દાહોદ જિલ્લામાં નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત

આ પણ વાંચો : Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ 14મી કે 15મી જાન્યુઆરીએ ? તારીખ વિશે જો હોય શંકા, તો જાણી લો સાચી તારીખ !

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">