Gujarat Unlock Guideline : કોરોનાના કેસ ઘટતા ગુજરાતના 18 શહેરો રાત્રી કરફ્યુમુક્ત, લગ્નપ્રસંગે 100 લોકો એકઠા થઈ શકશે

Gujarat Unlock Guideline : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા, આજથી અનલોકની નવી ગાઈડલાઈન લાગુ થશે. નવી ગાઈડલાઈન મુજબ રાજયના 18 શહેરને રાત્રી કરફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

Gujarat Unlock Guideline : કોરોનાના કેસ ઘટતા ગુજરાતના 18 શહેરો રાત્રી કરફ્યુમુક્ત, લગ્નપ્રસંગે 100 લોકો એકઠા થઈ શકશે
ગુજરાતના 18 શહેરોમાં સંપૂર્ણ કરફ્યુ મુક્તિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 3:20 PM

Gujarat Unlock Guideline :  ગુજરાત ( Gujarat) ના 8 મહાનગરપાલિકા અને 18 શહેરોને આજથી રાત્રિ કરફયુ ( Night curfew ) માં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. જ્યારે 18 શહેરોને કરફ્યુ મુક્ત કરવામાં આવ્યા છે. આજે 27મી જૂનથી લાગુ થનારી નવી ગાઈડલાઈન મુજબ હવેથી લગ્ન પ્રસંગમાં 100 લોકો અને મૃત્યુપ્રસંગે 40 લોકોને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસતાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહીત કુલ 18 શહેરોમાં, રાત્રી કરફયુ ( Night curfew) યથાવત રાખવામાં આવ્યો છે. જો કે રાત્રી કરફ્યુમાં એક કલાકની વધુ મુક્તિ આપવામાં આવી છે.

રાત્રી કરફ્યુવાળા 18 શહેરોમાં રાત્રીના 10 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ ( curfew) રાખવામાં આવશે. રાત્રી કરફ્યુ ધરાવતા 18 શહેરોમાં વ્યવસાયિકો કામગીરી કરતા દુકાનદારો, વ્યવસાય સંચાલકો, માલિકો, કર્મચારી ગણ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ GSRTCની બસોમાં ( ST ) 75 મુસાફરોની ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે. પાર્ક – ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

ગુજરાતના આ શહેરોમાં કરફયુ મુક્ત

વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">