ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન

કોરોનાથી ( corona ) સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ મહાપાત્રા ( Guruprasad Mahapatra ) છેલ્લા દોઢ મહિનાથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા.

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન
ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાથી નિધન
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 9:55 AM

ગુજરાત કેડરનાં IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું ( Guruprasad Mahapatra ) કોરોનાને કારણે નિધન થયુ છે.  કોરોનાથી સંક્રમિત થવાના કારણે,  ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા. સારવાર દરમિયાન તેઓ કોમામાં પણ સરી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ગુરુપ્રસાદ મહાપાત્રા, 1986ની બેચનાં ગુજરાત કેડરના IAS ઓફિસર હતા. મહાપાત્રાએ, રાજકોટ તેમજ જૂનાગઢમાં  કલેકટર તરીકે સેવા આપી હતી. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ સારી કામગીરી કરી હતી. ગુજરાતના વિવિધ વિભાગમાં ગુરુપ્રસાદ મહાપાત્રાએ, સચિવ તરીકેની કામગીરી કરી હતી. કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર જઈને મહાપાત્રા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ( Airport Authority of India ) ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે. તો છેલ્લે તેઓ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના ( Ministry of Commerce ) સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મુખ્ય પ્રધાન વિજય  રૂપાણીએ, ગુજરાત કેડરના IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે, શ્રદ્ધાંજલી  પાઠવતા જણાવ્યુ છે કે, ગુરુપ્રસાદ મહાપાત્રાના નિધનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી ગુમાવ્યાં છે.

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">