PM MODIના હસ્તે રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ, અમિત શાહ અને રાજયપાલે મોદીનું અભિવાદન કર્યું, હોલમાં લાગ્યા મોદી-મોદીના નારા

પીએમ મોદી ચિલોડાથી દહેગામ સુધી ભવ્ય રોડ-શૉ યોજી રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોલમાં ઉપસ્થિત જનમેદનીએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

PM MODIના હસ્તે રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ, અમિત શાહ અને રાજયપાલે મોદીનું અભિવાદન કર્યું, હોલમાં લાગ્યા મોદી-મોદીના નારા
Dedication of new campus of Raksha Shakti University at the hands of PM MODI, Amit Shah and Governor greeted Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 12:50 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (Raksha Shakti University)પહોંચ્યા છે, પીએમ મોદીનું અહીં ભવ્ય સ્વાગત થયું હતું. હોલમાં ઉપસ્થિત કાર્યકરોએ અને લોકોએ મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, (AMIT SHAH) રાજયપાલ (Devvrat Acharya)દેવવ્રત આચાર્યએ PM MODIનું સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કર્યું છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પોતાનો વ્યાપ વધારી રહી છે : અમિત શાહ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે 2002 થી 2013 સુધી આપણા પ્રધાનમંત્રી એ સમયે મુખ્યમંત્રી હતા કે જેમણે રાજ્યમાં લો એન્ડ ઓર્ડરને એક નવો એપ્રોચ આપ્યો. મોદી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌપ્રથમ પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટાઈઝ કરવાની કામગીરી કરી અને દેશનું પહેલું રાજ્ય ગુજરાત પોલીસ સ્ટેશન કોમ્પ્યુટરાઈઝ બન્યું હતું. તેમણે આધુનિક સોફ્ટવેર બનાવ્યું. જેમાં આજે પણ કોઈ બદલાવની જરૂરિયાત નથી. દેશમાં લો યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાનું કામ કર્યું છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આ સાથે હાલ યુનિવર્સિટી ખાતે પીએમ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. જયારે 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ તો 38 ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

PM MODI આજે ત્રીજો રોડ-શૉ યોજશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાવર પેક રોડ શો યથાવત છે. અમદાવાદમાં વધુ એક રોડ શો યોજાશે અને તેના માટે પોલીસ બંદોબસ્તથી લઈ ટ્રાફિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. PMનો 2 દિવસમાં ત્રીજો રોડ શો યોજાશે. જેમાં ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધી 16 પોઇન્ટ પર સ્વાગત કરાશે. નીચેના સ્થળ પર સ્વાગત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈન્દિરા બ્રિજ- તાજ હોટલ-દફનાળા-રિવરફ્રન્ટ-અમુલ કોર્નર- સર્કિટ હાઉસના પાછળ ભાગ- સુભાષ બ્રિજ કોર્નર ગાંધી આશ્રમ ગોલ્ડન હાઇટ્સ-સુધી આ રોડ-શૉ યોજાશે.

આ પણ વાંચો :  Gujarat: અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં કેસરીયા ટોપી બની ખાસ આકર્ષણનું કેન્દ્ર, સુરતમાં તૈયાર થઇ છે ડિઝાઈન

આ પણ વાંચો : અંબાજીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, સરકારે 5 કિલોમીટર લાંબા બાયપાસને આપી મંજૂરી

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">