ખરાબ રસ્તાઓને લઈ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, દિવાળી પહેલા તમામ કામો પુર્ણ કરવા આદેશ

ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોના અનેક રસ્તા બિસ્માર છે. જેનું કામ દિવાળી સુધી પૂર્ણ કરવા સીએમ રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમ રૂપાણીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કર્યો છે કે, નાણાની ચિંતા કર્યા વિના વિકાસના કામો પર ધ્યાન આપે. રસ્તાના સમારકામ માટે કુલ 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ […]

ખરાબ રસ્તાઓને લઈ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, દિવાળી પહેલા તમામ કામો પુર્ણ કરવા આદેશ
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 6:30 PM

ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોના અનેક રસ્તા બિસ્માર છે. જેનું કામ દિવાળી સુધી પૂર્ણ કરવા સીએમ રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમ રૂપાણીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કર્યો છે કે, નાણાની ચિંતા કર્યા વિના વિકાસના કામો પર ધ્યાન આપે. રસ્તાના સમારકામ માટે કુલ 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યની તમામ નગરપાલિકાઓને આદેશ કરાયો છે કે, દિવાળી સુધીમાં દરેકના ઘર સુધી નળથી પાણી પહોંચાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીએ આજે 23 નગરપાલિકાઓના વિવિધ 105 કરોડના વિકાસ કાર્યોનું વીડિયો કોન્ફરન્સથી ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો: કોરોના મહામારી વચ્ચે 15 ઓક્ટોબરથી ખુલશે મલ્ટિપ્લેક્સ, 50% ક્ષમતા સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">