Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડુંગળીનો ભાવ ઘટતા ખેડૂતોમાં હાહાકાર, મંગળવારે યોજાશે સંમેલન

ભાવ ઘટાડાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં દોરતા ભાવનગર ખેડૂતો દ્વારા એક સંમેલનની યોજના કરવામાં આવશે.

ડુંગળીનો ભાવ ઘટતા ખેડૂતોમાં હાહાકાર, મંગળવારે યોજાશે સંમેલન
Follow Us:
| Updated on: Apr 14, 2025 | 3:58 PM

ડુંગળીનો ભાવ ઘટવોએ જનતા માટે રાહતના સમાચાર છે, પરંતુ ખેડૂતો માટે ડુંગળીનો ભાવ ઘટવોએ ચિંતાનો વિષય બની ગયો છે. વાત એમ છે કે, ભાવનગરના જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ભાવ ઘટાડાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ પરિસ્થિતિને ધ્યાનમાં દોરતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા એક સંમેલનની યોજના કરવામાં આવશે.

આ તારીખે યોજાશે ‘સંમેલન’

ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા મંગળવારના રોજ એટલે કે, 15 એપ્રિલના રોજ એક સંમેલન યોજાવાનું છે. જણાવી દઈએ કે, આ સંમેલનમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી સહિતના અલગ-અલગ જિલ્લાઓના ખેડૂતો અને આગેવાનો તેમની હાજરી આપવાના છે. સફેદ ડુંગળીના ભાવમાં થયેલ ઘટાડાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે અને આ સમસ્યાનો નિવાડો લાવવા જ તેઓ મંગળવારે સંમેલનમાં એકઠા થવાના છે.

ભાવમાં ઘટાડોએ ચિંતાનો વિષય

ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું છે કે, છેલ્લા 2 મહિનાથી સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલની વાત કરીએ તો, છેલ્લા આઠેક દિવસમાં ડુંગળીના ભાવ 50 થી 100 રૂપિયા જેટલા ઘટયા છે. બીજું કે, જ્યારે યાર્ડમાં કોઇ કાર્યક્રમ હોય ત્યારે ડુંગળીના ભાવમાં વધારો થાય છે. હવે આવું કેમ થાય છે અને શા માટે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તે જાણવું જરૂરી છે.

જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે
Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
g clip-path="url(#clip0_868_265)">