DWARKA: દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવ, જ્યાં ભગવાન સાથે ઉજવાય છે રંગોનો પર્વ

DWARKA:  પવિત્ર યાત્રાધામ દ્વારકા (dwarka) માં દરેક પર્વનો વિશેષ મહિમા છે. ભગવાનશ્રી (loadkrishana) કૃષ્ણની નગરી દ્વારકા જગતમંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લોસ , ઉમંગ, ઉસ્તાહ સાથે ભકિતભાવથી ઉજવાય છે.

DWARKA: દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવ, જ્યાં ભગવાન સાથે ઉજવાય છે રંગોનો પર્વ
દ્વારકાધીશ મંદિર
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 7:11 PM

DWARKA:  પવિત્ર યાત્રાધામ દ્વારકા (dwarka) માં દરેક પર્વનો વિશેષ મહિમા છે. ભગવાનશ્રી (loadkrishana) કૃષ્ણની નગરી દ્રારકાના જગતમંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લોસ , ઉમંગ, ઉસ્તાહ સાથે ભકિતભાવથી ઉજવાય છે. વર્ષેમાં ઉજવાતા અનેક પર્વમાં વિશેષ મહત્વ ફુલડોલ (fuldol) ઉત્સવનુ છે. આ પર્વની ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરથી શ્રધ્ધાળુ દ્વારકા આવે છે. ખાસ ફુલડોલ ઉત્સવમાં ભકિત (bhakti) ના રંગમાં રંગાય છે.

ફાગણી પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવાય છે. આમ તો હોળી અને ધુળેટી બે દિવસનો પર્વ છે. આ રંગોના પર્વનો ભક્તો વર્ષ આખુ આતુરતાથી રાહ જોતા હોય છે. દ્રારકામાં ફાગણસુદ અગિયારસથી પુનમ સુધી ફાગણીપર્વની ઉજવણી થાય છે. જગતમંદિર દ્રારકામાં હોળી-ફુલડોલ ઉત્સવની તૈયારીઓ વસંતપંચમીથી જ શરૂ થઈ જાય છે. વસંત પંચમીના દિવસે ભગવાનને બોર, દાળીયા(ચણા), ધાણી વગેરેનો ભોગ ધરાવાય છે. બપોરે વિશેષ આરતી થાય છે. વસંત પંચમીથી દરરોજ સવારની શ્રૃંગાર આરતી અને સાંજની સંઘ્યા આરતી વખતે ભગવાન દ્રારકાધીશજીને મુખારવિંદ પર પુજારીઓ દ્રારા શકનરૂપે રંગ લગાડવામાં આવે છે. ફાગણીપર્વ દરમિયાન ભગવાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરીયાનુ સ્વરૂપ ધારણ કરે છે. ચાંદીની પિચકારીમાં કેસુડાના ફુલનો રંગ ભરીને ઉડાવવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Fuldol in Drarka temple where Lord Drarkadhish is celebrated with a festival of colors.

ફાગણીપુનમના દિવસે જગતમંદિરમાં ખાસ આરતીના સમયે અબીલ, ગુલાલ, ફુલોની વર્ષા કરવામાં આવે છે. જેમાં મંદિર પટાગણમાં પુજારી પરીવાર, સ્થાનિકો, અને દેશ-વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓ તેમજ દુર-દુર પગપાળા યાત્રા કરીને આવેલા પગયાત્રીઓ આ રંગના પર્વમાં કૃષ્ણભકિતમાં રંગાય છે. ફુલડોલના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થાય છે. ત્યારબાદ બપોરના 2 થી 4 વાગ્યા સુધી કુલડોલ(ધુળેટી)નો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. દ્રારકાધીશનુ મંદિર નિત્યક્રમ મુજબ બપોર 1 વાગ્યા બંધ થાય અને સાંજે 5 વાગ્ય ખુલે છે. પરંતુ ખાસ ફુલડોલ ઉત્સવ માટે બપોરના સમયે મંદિર ખુલ્લુ રહેતુ હોય છે. બપોરના 2 વાગ્યે વિશેષ આરતીના દર્શન થાય છે.

કોરોનાને કારણે 3 દિવસ મંદિર બંધ રહેશે

હોળીના પર્વ પર પગપાળા યાત્રિકો દુર-દુરથી દ્રારકા આવે છે. દ્રારકા હાઈવે પર હોળીના બે સપ્તાહ પહેલાથી પદયાત્રીઓની ભીડ જોવા મળતી હોય છે. પગયાત્રીઓ ભગવાનના નામ સાથે ભકિતના રંગમાં રંગાઈને ચાલીને દ્રારકા પહોચે છે. કોઈ 200 કિમી તો કોઈ 500 કિમી કે તેથી વધુનુ અંતર કાપીને ચાલીને દ્રારકા પહોચે છે. ચાલીને આવનાર શ્રધ્ધાળુઓને કૃષ્ણભકિતમાં કોઈ થાક લાગતો નથી. પરંતુ, આ વરસે કોરોનાને કારણે મંદિર 3 દિવસ બંધ રખાયું છે.જેથી ઉત્સવને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">