સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ
સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી. […]
![સુરત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારી વિદ્યાર્થીની દ્રષ્ટીનુ જાહેર થયુ આજે પરિણામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/Untitled-8-3.jpg?w=1280)
સુરતના અગ્નિકાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા તેમાંની એક વિદ્યાર્થીની હતી દ્રષ્ટી ખૂંટ. દ્રષ્ટી 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેનું આજે પરિણામ આવી ગયું છે પરંતુ પરિણામ જોવા માટે તે હાજર નથી. પરીક્ષાના પરિણામમાં તો તે પાસ થઈ ગઈ છે પરંતુ જિંદગીના પરિણામમાં તે નાપાસ થઈ. જેનો વલોપાત પરિવારજનો અને સગાસંબંધીઓ ક્યારેય ભુલાવી શકે તેમ નથી.
આ પણ વાંચો: સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
જે દ્રષ્ટી હસતી રમતી હતી, પાસ થઈને સારા ભવિષ્ય માટે સપના જોઈ રહી હતી તે દ્રષ્ટી હવે તેના પરિવાર સામે રહી નથી. હસતી-રમતી અને કિલકિલાટ કરતી માસૂમ દીકરી જ્યારે હંમેશા માટે ચાલી જાય તો તેના પરિવાર પર શું વીતતી હશે તે સમજી શકાય છે.