દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય, સુરતમાં વાલીઓ સરકારનાં નિર્ણયથી નારાજ

સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી […]

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય, સુરતમાં વાલીઓ સરકારનાં નિર્ણયથી નારાજ
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Dec 11, 2020 | 7:39 PM

સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી લે તેવી વાલીઓની માગ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">