વીમા કંપનીઓની મનમાની! 13 હજાર ખેડૂતોને નથી આપ્યું વળતર, જુઓ VIDEO

કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ચોમાસામાં ઉભો પાક નિષ્ફળ ગયો. આવી સ્થિતિમાં ખેડૂતોને આશા હતી કે વીમાનું કવચ તેઓની મદદ કરશે, પરંતુ હવે વીમા કંપનીઓએ વળતર આપવાથી હાથ ખંખેરી લીધા છે. ખેડૂતો પાસેથી મોટા પ્રિમિયમ લીધા બાદ સહાય ચૂકવવામાં વીમા કંપની મનમાની કરી રહી છે. તમામ ખેડૂતોએ પ્રિમિયમ ભરવા છતાં માત્ર 35 ખેડૂતોને […]

વીમા કંપનીઓની મનમાની! 13 હજાર ખેડૂતોને નથી આપ્યું વળતર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 10:46 AM

કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ચોમાસામાં ઉભો પાક નિષ્ફળ ગયો. આવી સ્થિતિમાં ખેડૂતોને આશા હતી કે વીમાનું કવચ તેઓની મદદ કરશે, પરંતુ હવે વીમા કંપનીઓએ વળતર આપવાથી હાથ ખંખેરી લીધા છે. ખેડૂતો પાસેથી મોટા પ્રિમિયમ લીધા બાદ સહાય ચૂકવવામાં વીમા કંપની મનમાની કરી રહી છે. તમામ ખેડૂતોએ પ્રિમિયમ ભરવા છતાં માત્ર 35 ખેડૂતોને જ પાક વીમા સહાય મંજૂર થઈ છે અને જે સહાય મંજૂર થઈ છે તેમાં પણ કેટલાક ખેડૂતોને માત્ર 2350 રૂપિયા જેવી નજીવી સહાય મંજૂર થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">