Gujarat: કોંગ્રેસ યોજશે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા, કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ

Gujarat: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને નિરાશામાં ધકેલાઈ ગયેલા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા માટે દાંડીયાત્રાનો સહારો લઈ રહી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 10, 2021 | 9:30 PM

Gujarat: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને નિરાશામાં ધકેલાઈ ગયેલા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા માટે દાંડીયાત્રાનો સહારો લઈ રહી છે. આગામી 12મી માર્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા પાછળનો હેતુ પ્રજાના પ્રશ્નોનો વાચા આપવાનો હોવાનો મત Gujarat કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રજૂ કર્યો.

 

 

 

 

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના વિસ્ફોટ નવા 675 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 3,500ને પાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">