રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે સિવિલ સર્જનની બદલી, ડૉક્ટર પંકજ બૂચને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
કોરોનાના કેર વચ્ચે રાજકોટ સિવિલ સર્જનની બદલી કરવામાં આવી છે. સિવિલ સર્જન ડૉકટર મનીષ મહેતાની બદલી કરાઈ છે. જૂનાગઢની મેડિકલ કોલેજમાં બદલી કરાઈ છે. ત્યારે રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડૉક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? […]
કોરોનાના કેર વચ્ચે રાજકોટ સિવિલ સર્જનની બદલી કરવામાં આવી છે. સિવિલ સર્જન ડૉકટર મનીષ મહેતાની બદલી કરાઈ છે. જૂનાગઢની મેડિકલ કોલેજમાં બદલી કરાઈ છે. ત્યારે રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડૉક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો