દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

ઉત્તરપ્રદેશની ટ્રેન રદ થતા દમણના શ્રમિકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. સ્થિતિ પારખી ગયેલી પોલીસે પણ વળતા જવાબ આપ્યો અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિય પ્રવાસીઓ વતન પરત જવાને લઇને ટોળે વળે છે, ત્યારે આ શ્રમિકોને વતન મોકલવા માટે પોલીસે આયોજન કર્યું હતું અને તમામને વાપી […]

દમણ: ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા, ફૂડ પેકેટ રસ્તા પર ફેંકી પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ
Follow Us:
| Updated on: May 22, 2020 | 2:23 PM

ઉત્તરપ્રદેશની ટ્રેન રદ થતા દમણના શ્રમિકોએ હોબાળો મચાવ્યો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો. સ્થિતિ પારખી ગયેલી પોલીસે પણ વળતા જવાબ આપ્યો અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિય પ્રવાસીઓ વતન પરત જવાને લઇને ટોળે વળે છે, ત્યારે આ શ્રમિકોને વતન મોકલવા માટે પોલીસે આયોજન કર્યું હતું અને તમામને વાપી સ્ટેશન લઇ જવાયા હતા. જોકે કોઇ કારણોસર ટ્રેન રદ થતા શ્રમિકો ઉશ્કેરાયા હતા અને તંત્ર દ્વારા અપાયેલા ફૂડ પેકેટ પોલીસ પર ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતોજોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો: લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">