કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video
અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે. Web Stories View more ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું […]
અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે.
આંબાને આ સમયે કાલવ્રણ અને મોરની વિકૃતિ જેવા રોગ લાગુ પડે છે. તો આ રોગનો સામનો કેવી રીતે કરી શકાય. તેમાં કઇ દવાનો ઉપયોગ કરી શકાય રોગને નિયંત્રીત કરી શકાય તે જાણીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો ખેડૂત મિત્રોને જો કેરીની ખેતીમાં આ સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેઓ હવે આપેલા સમાધાન અપનાવીને સારૂ ઉત્પાદન મેળવી શકે છે.
આ પણ વાંચો: જામનગરમાં ડુંગળી વેચાઈ રૂ.250માં અને આણંદમાં વેચાઈ રૂ.1600માં, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ