AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain update Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 157 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં 4 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં 24 કલાકમાં કુલ 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Rain update Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 157 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં 4 ઇંચથી વધુ વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 9:52 AM
Share

Monsoon 2023 : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 157 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. 47 તાલુકામાં એક ઇંચથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના (Junagadh) ભેંસાણમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો- Vande Bharat: અમદાવાદને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ગ્રીન સિગ્નલ

છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના વીરપુરમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છ મુંદ્રામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખાણીમાં 3.1 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અંજારમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જાણો સીઝનનો સૌથી વધુ વરસાદ ક્યા વરસ્યો

રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો 94 ટકા વરસાદ પડી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 35 ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 28 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં 25 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો સરેરાસ 36 ટકા વરસાદ વરસી ગયો છે.

આ પણ વાંચો-Ahmedabad: અકસ્માતમાં પોલીસ કર્મચારીઓનો જીવ બચાવવાનો નવતર પ્રયોગ, હર્ષ સંઘવીએ હેલ્મેટ વિતરણ કરી ફરજિયાત હેલ્મેટ પહેરવાની લેવડાવી પ્રતિજ્ઞા

જાણો કયા જિલ્લામાં કેટલા સીઝનનો કેટલો વરસાદ વરસ્યો

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 40.34 ટકા સીઝનનો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠામાં સીઝનનો 47.99 ટકા, મહેસાણામાં 29.97 ટકા, સાબરકાંઠામાં 31.41 ટકા, અરવલ્લીમાં 23.52 ટકા, ગાંધીનગરમાં 34.41 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં સીઝનનો 29.64 ટકા વરસાદ વરસી ગયો છે. તો ખેડામાં 33.31 ટકા, આણંદમાં 33.60 ટકા, વડોદરામાં 21.49 ટકા, છોટા ઉદેપુરમાં 14.32 ટકા, પંચમહાલમાં 21.52 ટકા, મહિસાગરમાં 25.08 ટકા વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં સીઝનનો 15.69 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">