Breaking News : સુરતમાં જાણીતા પીઝા બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના ફૂડ સેમ્પલ ફેલ

પિઝાહટ, લા-પીનોઝ, કે.એસ.ચારકોલમાંથી આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે.. એટલું જ નહિં ડોમિનોઝ, ગુજ્જુ કેફેના નમૂના પણ ફેલ ગયા છે.. આ 6 દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 40 અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે આ તમામ દુકાનદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News : સુરતમાં જાણીતા પીઝા બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના ફૂડ સેમ્પલ ફેલ
Surat Sample
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 20, 2023 | 11:30 AM

સુરતમાં(Surat) જાણીતા પીઝા(Pizza) બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના લેવાયેલા ફૂડ સેમ્પલના ફેલ થયા છે.પહેલા પનીર પછી ગોળા અને હવે પિઝા…બહાર રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ આરોગતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર આવ્યા છે.. પનીર અને  ગોળા બાદ હવે પીઝાના નમૂના પણ ફેલ થયા છે. વાત છે સુરતની.. કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે.. અને અલગ-અલગ રેસ્ટોરન્ટ અને લારીઓવાળાને ત્યાં નમૂના લઇ રહી છે. આવી જ રીતે પીઝાની રેસ્ટોરન્ટમાંથી પણ નમૂના લીધા હતા.. જેમાંથી 6 ફ્રેન્ચાઇઝીના નમૂના ફેલ થયા છે. અને આ 6 ફ્રેન્ચાઇઝી જેવી તેવી નહીં પણ પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી છે.

આ 6 દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 40 અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે

પિઝાહટ, લા-પીનોઝ, કે.એસ.ચારકોલમાંથી આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે.. એટલું જ નહિં ડોમિનોઝ, ગુજ્જુ કેફેના નમૂના પણ ફેલ ગયા છે.. આ 6 દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 40 અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે આ તમામ દુકાનદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ/માયોનીઝના સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 6 જગ્યાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેને લઈને એડજયુકેટીગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે આ ઉપરાંત આ સંસ્થાઓમાંથી આશરે 40 કિલો ચીઝ/માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

સુરતમાં ઉનાળાની સીઝન શરુ થતા જ ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી મરી મસાલા, કેક પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, કેરીના રસ તેમજ પનીરના નમુના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા અને જે જગ્યાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ત્યારે મેં માસમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ તેમજ માયોનીઝના નમુના લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 6 સંસ્થાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેને લઈને એડજયુકેટીગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે આ ઉપરાંત આ સંસ્થાઓમાંથી આશરે 40 કિલો ચીઝ/માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે

આ સંસ્થાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી

  1. સફાયર ફૂડસ ઇન્ડિયા લીમીટેડ [પિત્ઝા હટ] અપર ગ્રાઉન્ડ ફ્લોર, ત્રિભોવન કોમ્પ્લેક્સ, ઘોડદોડ રોડ, સુરત
  2. દેવ હોસ્પીટાલીટી [લા-પીનોઝ પીઝા] ઊગત કેનાલ રોડ, પાલનપોર, સુરત
  3. પ્રેરણા હોસ્પીટાલીટી[કે.એસ.ચારકોલ] ઇસ્કોન મોલની બાજુમાં, પીપલોદ સુરત
  4. ડેન્સ પીઝા [ વેલેન્ટીના બીઝનેસ હબ, એલપી સવાણી રોડ, અડાજણ સુરત
  5. ગુજ્જુ કાફે [ ડી-માર્ટ પાસે, જહાગીરાંબાદ સુરત]
  6. જુબીલીયન્ટ ફૂડ વર્કસ લી. [ડોમીનોસ પીઝા] એ-સ્પેસ, ભગવાન મહાવીર કોલેજ પાસે, વીઆઈપીરોડ સુરત]

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">