AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરી

ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ થયો છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને આક્ષેપ કર્યો છે.જેમાં બીકોમ સેમેસ્ટર-6નું પેપર પરીક્ષા પહેલા લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા છે. આ વિષયની ગઈકાલે ફાઇનાન્સ એકાઉન્ટની પરીક્ષા લેવાઇ હતી

Breaking News : ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરી
Bhavnagar B Com Paper Leak
| Updated on: Apr 02, 2023 | 9:19 PM
Share

ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ થયો છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને આક્ષેપ કર્યો છે.જેમાં બીકોમ સેમેસ્ટર-6નું પેપર પરીક્ષા પહેલા લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા છે. આ વિષયની ગઈકાલે ફાઇનાન્સ એકાઉન્ટની પરીક્ષા લેવાઇ હતી. ગઇકાલે બપોરે પરીક્ષા 3.30 કલાકે શરૂ થઇ હતી. તે પૂર્વે 3.12 કલાકે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના પૂરાવા આપવામાં આવ્યા છે.

આ બાબતે યુવરાજસિંહને મળતા તેમણે જણાવેલ કે ભાવનગર યુનિવર્સિટીમાં ગઈકાલે લેવાયેલ પેપર બીકોમના છઠ્ઠા સેમેસ્ટર નું હતું જે પેપર નો સમય 3:30 થી 6.30નો હતો. જે પેપર 3.12 ના સમયે લીક થઈ જવા પામેલ અને વોટસએપ પર ફરવા લાગેલ અને વાયરલ થયું હતું. તેમને કરેલ તપાસ મુજબ ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર થી લઈને સ્ટાફ અથવા તો પટાવાળા સુધીમાં કોઈ વ્યક્તિ આ પેપર લીક કાંડ માં હાથ હોવાનું જણાવી રહ્યા હતા.

જોકે સાચી હકીકત તો તપાસના અંતે જ બહાર આવી શકે તેમ છે. તેમણે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને ભાવનગરના બંને ધારાસભ્યો ને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી, અને પોલીસ વિભાગને પણ જાણ કરવા માં આવશે તેવું જણાવ્યું હતું. જો કે આ અંગે ભાવનગર એમકેબી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના એસડીઓને મળતા તેમણે જણાવેલ કે અત્યાર સુધી અમારી પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ આવેલ નથી, અને આ પેપરનો જે ફોટો છે તે ગઈકાલે પાડીને આજે પણ લીક કર્યો હોય અને આજે પણ વાયરલ થયો હોય તેવું પણ બની શકે છે. અને આ અંગે જો સત્ય અમારી સામે આવશે ફરિયાદ આવશે તો તેની યોગ્ય તપાસ કરી શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(With Input, Ajit Gadhvi, Bhavnagar ) 

Follow Us
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
g clip-path="url(#clip0_868_265)">