વાપી આવેલા આ બૉલિવૂડ અભિનેતા બોલ્યા, ‘1 નહીં 25 સર્જિકલ સ્ટ્રાઈકની છે હવે જરૂર, પાકિસ્તાન અને બૉલિવૂડ વચ્ચે કોઈ સંબંધ ન હોવો જોઈએ’

બૉલિવૂડના જાણીતા અભિનેતા રઝા મુરાદ સોમવારે વાપીની ટૂંકી મુલાકાતે હતા. વાપીમાં અગ્રવાલ સમાજના એક કાર્યક્રમમાં આવેલા રઝા મુરાદે પુલવામા આતંકવાદી હુમલો અને વર્તમાન પરિસ્થિતિ પર મીડિયા સાથે વાત કરી. મીડિયા સાથેની વાતમાં રઝા મુરાદે જણાવ્યું કે બૉલિવૂડના પાકિસ્તાન સાથે અત્યારે કોઈ સંબંધ નથી અને હવે પછી પણ પાકિસ્તાન સાથે બૉલિવૂડના કોઈ સબંધ હોવા પણ ન […]

વાપી આવેલા આ બૉલિવૂડ અભિનેતા બોલ્યા, '1 નહીં 25 સર્જિકલ સ્ટ્રાઈકની છે હવે જરૂર, પાકિસ્તાન અને બૉલિવૂડ વચ્ચે કોઈ સંબંધ ન હોવો જોઈએ'
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 18, 2019 | 9:48 AM

બૉલિવૂડના જાણીતા અભિનેતા રઝા મુરાદ સોમવારે વાપીની ટૂંકી મુલાકાતે હતા. વાપીમાં અગ્રવાલ સમાજના એક કાર્યક્રમમાં આવેલા રઝા મુરાદે પુલવામા આતંકવાદી હુમલો અને વર્તમાન પરિસ્થિતિ પર મીડિયા સાથે વાત કરી.

મીડિયા સાથેની વાતમાં રઝા મુરાદે જણાવ્યું કે બૉલિવૂડના પાકિસ્તાન સાથે અત્યારે કોઈ સંબંધ નથી અને હવે પછી પણ પાકિસ્તાન સાથે બૉલિવૂડના કોઈ સબંધ હોવા પણ ન જોઈએ. વધુમાં રઝા મુરાદે એમ પણ કહ્યું,

“હવે ચૂપ બેસવાનો સમય નથી. આવી પરિસ્થિતિમાં રીએક્શનની નહીં પરંતુ એક્શનની જરૂર છે. એક નહીં, પણ 25 સર્જિકલ સ્ટ્રાઈક હવે થવી જોઈએ.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વધુમાં તેમણે કહ્યું કે આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે સેનાને ખૂલ્લી છૂટ આપી દેવી જોઈએ. શહીદોની શહાદતને સલામ કરી તેમણે શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

[yop_poll id=1560]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
g clip-path="url(#clip0_868_265)">