AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિન સચિવાલયની પરીક્ષા રદ: આ નિર્ણય બાબતે શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

બિન સચિવાલયની પરીક્ષાના વિવાદો પહેલાથી ચાલ્યા આવે છે. અગાઉ પાત્રતા બાબતે વિવાદ થયો હતો અને ધો. 12ને શૈક્ષણિક યોગ્યતામાંથી હટાવી દેવાયું હતું. જેને લઈને વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાં ભારે હોબાળો કર્યો હતો. આ વખતે પણ ગુજરાત સરકારનો પરીક્ષા વિભાગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નિષ્પક્ષ રીતે પરીક્ષા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે તેવું સરકારે સ્વીકારી લીધું છે […]

બિન સચિવાલયની પરીક્ષા રદ: આ નિર્ણય બાબતે શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?
| Updated on: Dec 16, 2019 | 5:45 PM
Share

બિન સચિવાલયની પરીક્ષાના વિવાદો પહેલાથી ચાલ્યા આવે છે. અગાઉ પાત્રતા બાબતે વિવાદ થયો હતો અને ધો. 12ને શૈક્ષણિક યોગ્યતામાંથી હટાવી દેવાયું હતું. જેને લઈને વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાં ભારે હોબાળો કર્યો હતો. આ વખતે પણ ગુજરાત સરકારનો પરીક્ષા વિભાગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નિષ્પક્ષ રીતે પરીક્ષા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે તેવું સરકારે સ્વીકારી લીધું છે અને પરીક્ષા રદ કરી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એસઆઈટીની તપાસમાં પેપર લીક થયા હોવાની વાત ખૂલી છે.  વીડિયોના પુરાવા કોંગ્રેસે પણ સોંપ્યા હતા અને બાદમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી.  આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ રહી છે અને આ પરીક્ષામાં પેપરલીકની ઘટના થઈ હોવાથી આ પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા રદ થયા બાદ ટીવીનાઈને રાજ્યના વિવિધ શહેરના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. જાણો શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

આ પણ વાંચો :   બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ જાણો નવી પરીક્ષા અંગે પ્રદિપસિંહ જાડેજા શું આપી જાણકારી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">