AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડરના ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

Tender Today : ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 9:48 AM
Share

Bharuch : ભરુચ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના (Roads and Buildings Department) જિલ્લા સેવા સદન ભાગ-1 દ્વારા કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડરના ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : કચ્છ જિલ્લામાં બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 1609.54 રુપિયા છે. બાનાની રકમ 16.10 લાખ રુપિયા છે. ટેન્ડર ફી 18000 રુપિયા છે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા વિગતવાર નિવિદા https://rnb.nprocure.com વેબસાઇટ ઉપર 11 સપ્ટેમ્બર 2023 સુધી ઉપલબ્ધ રહેશે. તથા માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોવા મળશે. નિવિદામાં થનારા ફેરફાર વેબસાઇટ પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">