AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : કચ્છ જિલ્લામાં બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત નોંધાયેલા ઇજારદારો પાસેથી અટલ ભુજલ યોજના અંતર્ગત નિગમ હસ્તકના કચ્છ જિલ્લાના બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : કચ્છ જિલ્લામાં બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:42 AM
Share

Kutch : ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત મહેસાણાના (Mehsana) ખેરવામાં આવેલી ગણપત યુનિવર્સિટી (Ganapat University )સામેની કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત નોંધાયેલા ઇજારદારો પાસેથી અટલ ભુજલ યોજના અંતર્ગત નિગમ હસ્તકના કચ્છ જિલ્લાના બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ, કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 159.32 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 4248 રુપિયા અને બાનાની રકમ 159400 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2023 છે. ટેન્ડરની વધુ વિગતો www.nprocure.com, www.gwrdc.gujarat.gov.in અને www.statetenders.com ઉપર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">