AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચના કોંઢ ગામે બે કાચા મકાન ધરાશાયી થતા 6 લોકો દટાયા, સ્થાનિકોએ જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા

વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા વસાવા પરિવારના સભ્યો આજરોજ સવારે પોતાનાઘરમાં હતા તે દરમિયાન અચાનક મકાનની દીવાલ છત ધરાશાયી થઇ હતી. દીવાલ તૂટી પડતા તેના ઉપર ટેકવવામાં આવેલી છત પણ ધરાશાયી થી હતી. ઘટનામાં બંને મકાનમાં રહેતા કુલ 8 લોકો દટાઈ ગયા હતા.

Breaking News : ભરૂચના કોંઢ ગામે બે કાચા મકાન ધરાશાયી થતા 6 લોકો દટાયા, સ્થાનિકોએ જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 1:37 PM
Share

વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં બે કાચા મકાનોની દીવાલ અને છત ધરાશાયી થતા એક પરિવારના ચાર લોકો સહીત 6 ને ઈજાઓ પહોંચી હતી જયારે મકાનના અન્ય હિસ્સામાં બેઠેલા 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ઇજા પામનાર 3 બાળકો સહીત 6 લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને ઈજાઓ વધુ જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના ઝાંઝમેર ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ સકંજામાં, મેડિકલનો મુદ્દામાલ કર્યો જપ્ત, જુઓ Video

સૂત્રો અનુસાર વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા વસાવા પરિવારના સભ્યો આજરોજ સવારે પોતાનાઘરમાં હતા તે દરમિયાન અચાનક મકાનની દીવાલ છત ધરાશાયી થઇ હતી. દીવાલ તૂટી પડતા તેના ઉપર ટેકવવામાં આવેલી છત પણ ધરાશાયી થી હતી. ઘટનામાં બંને મકાનમાં રહેતા કુલ 6 લોકો દટાઈ ગયા હતા.ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બચાવકાર્ય માટે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનામાં ૩૨ વર્ષીય પ્રકાશ વસાવા,તુલસીબેન વસાવા,નિમિષાબેન વસાવા અને અશ્વિન વસાવા દબાઈ જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.સદનશીબે તમામને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Gujarati video : રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ફરી જેલના સળિયા પાછળ, હાઇ સિક્યોરિટી સાથે સાબરમતી જેલમાં મોકલાશે

ઘટનામાં બાળક અશ્વિન વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત પણ સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ ઘટનાની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">