AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ, લોકોએ લીલી ડુંગળીને બનાવ્યો ભોજનનો વિકલ્પ

સાતમા આસમાને પહોંચેલા કસ્તૂરીના ભાવ હવે મહિલાઓને રડાવી રહ્યા છે. એક માસ બાદ પણ ડુંગળના ભાવ નહીં ઉતરતા ભરુચ જ નહીં પરંતુ દેશભરના ગરીબોની પરેશાની વધી છે. કેમ કે, અન્ય શાકભાજીના ભાવ પણ પહોંચની બહાર હોવાથી ખાવું તો ખાવું શું એવી સ્થિતિ સર્જાઈ છે. આ પણ વાંચોઃ વીમા કંપનીઓની મનમાની! 13 હજાર ખેડૂતોને નથી આપ્યું […]

ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ, લોકોએ લીલી ડુંગળીને બનાવ્યો ભોજનનો વિકલ્પ
| Updated on: Dec 21, 2019 | 11:00 AM
Share

સાતમા આસમાને પહોંચેલા કસ્તૂરીના ભાવ હવે મહિલાઓને રડાવી રહ્યા છે. એક માસ બાદ પણ ડુંગળના ભાવ નહીં ઉતરતા ભરુચ જ નહીં પરંતુ દેશભરના ગરીબોની પરેશાની વધી છે. કેમ કે, અન્ય શાકભાજીના ભાવ પણ પહોંચની બહાર હોવાથી ખાવું તો ખાવું શું એવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ વીમા કંપનીઓની મનમાની! 13 હજાર ખેડૂતોને નથી આપ્યું વળતર, જુઓ VIDEO

જે ડુંગળી અત્યાર સુધી 100 રૂપિયાએ કિલોએ વેચાતી હતી. તેના ભાવ હવે ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક અંદાજ મુજબ ભરુચમાં દૈનિક 2 લાખ કિલો ડુંગળીનો વપરાશ થાય છે. પણ ડુંગળીના ભડકે બળતા ભાવથી ગૃહિણીઓનું બજેટ વેર વિખેર થઈ ગયુ છે. જે ઘરમાં ડુંગળી વગર ચાલતું નથી તે લોકો હવે સુકી ડુંગળીના વિકલ્પ સ્વરૂપે શિયાળામાં મોટાપાયે મળતી લીલી ડુંગળીનો ઉપયોગ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">