ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી

અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પરંતુ વિરોધ કરવા નીકળેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પરેશ ધાનાણી પોતાનું એક્ટિવા લઈને અમરેલીની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ ધાનાણીને તેમના સમર્થકો સાથે જ રોકી લીધા હતા. ત્યારબાદ પરેશ ધાનાણી અને તેમના સમર્થકોને પોલીસ સાથે થોડી તું તું મે મે […]

ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી
Follow Us:
| Updated on: Dec 08, 2020 | 4:36 PM

અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પરંતુ વિરોધ કરવા નીકળેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પરેશ ધાનાણી પોતાનું એક્ટિવા લઈને અમરેલીની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ ધાનાણીને તેમના સમર્થકો સાથે જ રોકી લીધા હતા. ત્યારબાદ પરેશ ધાનાણી અને તેમના સમર્થકોને પોલીસ સાથે થોડી તું તું મે મે થયું હતું. પોલીસે રોકતા ધાનાણી ગુસ્સે થઈ ગયા હતા. અને પોતાનું એક્ટિવ પોલીસની વચ્ચેથી ભગાવી મુક્યું હતું. પોલીસના જવાનોએ પરેશ ધાનાણીને રોકવાના ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ ધાનાણી પોલીસનો ઘેરો તોડીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે બાદમાં પોલીસે ધાનાણીની અટકાયત કરી લીધી હતી. અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તો પોલીસની કાર્યવાહી બાદ ધાનાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે લોકશાહીમાં વિરોધ કરવાનો હક પણ છીનવી લીધો છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક્ટિવા પર નીકળ્યા તો બીજી બાજુ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ પર સવાર થઈને નીકળ્યા હતા. દિલીપ સંઘાણીએ અમરેલીમાં સાયકલ ફરીને લોકોને અપીલ કરી હતી કે તેઓ બંધને સમર્થન ન આપે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">