BANASKATHA : ઘરનું સ્વપ્ન ક્યારે પૂર્ણ થશે ? આદિવાસીઓને આવાસ યોજનાનો લાભ ક્યારે ?

દાંતા, અમીરગઢના રોજનું કમાઈને રોજ ખાતા લોકોએ પાક્કા ઘર મુદ્દે વારંવાર રજૂઆત કરી.આમ છતાં સ્થાનિક નેતા, અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોએ હવે પાક્કા ઘર નહીં મળે તો વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:29 PM

BANASKATHA : જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અમીરગઢ, દાંતા પંથકમાં 90 ટકા લોકો કાચા ઝૂંપડામાં રહે છે. આવાસ યોજનાનો જરૂરિયાતમંદોને હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી. ચોમાસામાં કાચા ઝૂંપડામાંથી પાણી પડે છે.ઘરના બાળકો બિમાર થાય છે. દાંતા, અમીરગઢના રોજનું કમાઈને રોજ ખાતા લોકોએ પાક્કા ઘર મુદ્દે વારંવાર રજૂઆત કરી.આમ છતાં સ્થાનિક નેતા, અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોએ હવે પાક્કા ઘર નહીં મળે તો વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી લોકો માંગ કરી રહ્યા છે કે ખરેખર આ યોજનાના સાચા લાભાર્થીઓ તેઓ છે. પરંતુ તેમ છતાં તંત્રની બેદરકારીના કારણે આજદિન સુધી તેમનું ઝુંપડા નું મકાન પાકું થયું નથી. આદિવાસી મહિલાઓ કાચા મકાનને પાકું બનાવી આપવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

 

Follow Us:
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">