Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું

Banaskantha: બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું, રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો
Banaskantha Deesa Potato
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 11:50 PM

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે, એમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ હકીકત એ છે કે આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે.ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું.જેની સરખામણીમાં આ વખતે 53,547 હેક્ટર વિસ્તારમાં જ બટાકાનું વાવેતર થયુ છે.. જેમાં ખાસ કરીને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 1342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે.

બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો

શરૂઆતમાં બટાકાના બિયારણના ઉંચા ભાવો અને ખાતરની અછત ઉપરથી વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળ્યો અને બસ આ જ કારણોસર ખેડૂતો બટાકા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે.એટલે જ આ વખતે બટાકા સિવાય રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોમાં વધારો થયો છે.

ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ

આ તો થઈ ખેડૂતોની વાત પરંતુ ડીસા બટાકા સંશોધન વિભાગના આંકડાઓ કહે છે કે બનાસકાંઠામાં 2017-18માં 78,132 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતુ..ત્યારબાદ તે ઘટીને 2018-19માં 68134 હેક્ટરમાં 2019-20માં તે ઘટીને 62349 હેક્ટર થયું..ત્યારબાદ 2020-21માં 58903 હેકટર, 2021-22માં 58902 હેક્ટર અને ચાલુ વર્ષે 2022-23 તે ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો

આમ જોઈએ તો છેલ્લા 6 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે. બટાકાની ખેતી મોંઘી થઈ છે અને તેની સામે બટાકાના ભાવ પણ પૂરતા મળતા નથી.આ સિવાય પણ ખેતી વૈજ્ઞાનિકો બટાકાની ખેતી ઓછી થવાના કેટલાક કારણો આપે છે.

આમ ઘણા બધા કારણો છે જે ખેડૂતોને બટાકાની ખેતી કરતાં રોકી રહ્યા છે અથવા કહો કે બીજા પાકોની ખેતી તરફ વાળી રહ્યા છે..ત્યારે બટાકાના જો યોગ્ય ભાવની ખાતરી મળે તો આ ખેડૂતો પણ પાછા બટાકા તરફ વળી શકે.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">