AUDA જળજીવન મિશન અંતર્ગત 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ( AUDA)  દ્વારા મળેલી બેઠકમાં જળજીવન મિશન અંતર્ગત સરદાર પટેલ રિંગ રોડની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે.

AUDA જળજીવન મિશન અંતર્ગત 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 16, 2021 | 10:02 PM

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ( AUDA)  દ્વારા મળેલી બેઠકમાં જળજીવન મિશન અંતર્ગત સરદાર પટેલ રિંગ રોડની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)  દ્વારા ઘુમા ટી.પી.સ્કીમ 1,2,3 અને ગામતળ વિસ્તારમાં શુદ્ધ પાણી પૂરું પાડવા માટે સર્વે કરીને જરૂરી નેટવર્ક નાખવા કામગીરી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ બેઠકમાં નગર રચના યોજના મોટેરા 5-કોટેશ્વરના અંતિમ યોજનામાં ફેરફારની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સાણંદ નગર યોજના, ત્રાગડ – ઝૂંડાલ, મણિપુર – ગોધાવી, ક્લોલ- બોરિસણામાં નગર યોજનામાં ફેરફાર કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ( AUDA)ની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21માં આવક-ખર્ચના સુધારેલ અંદાજો અને આગામી નાણાંકીય વર્ષ 2021-22ના આવક ખર્ચના સૂચિત અંદાજોને પણ મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની મળેલી બેઠક અધ્યક્ષ મુકેશ કુમારની હાજરીમાં મળી હતી.

આ પણ વાંચો: Sabarkantha: જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તાના સુત્રો કોણ કરશે હાંસલ, જાણો કોણે કરી દાવેદારી

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">