અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારાની ઘટનામાં ઘટસ્ફોટ, પોલીસને ટાર્ગેટ કરવા 18મી ડિસેમ્બરે યોજાઈ હતી બેઠક!

અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ષડયંત્ર રચાયા હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. હુમલાખોરોએ 18 ડિસેમ્બરની રાત્રે મિલ્લતનગર નજીક ધાર્મિક સ્થળમાં બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જગ્યાના સીસીટીવીના ડીવીઆર સાથે પણ ચેડાં કર્યા હોવાનો ખુલાસો થયો છે. મુફિસ અહેમદ અને કોર્પોરેટર શહેઝાદે આ બેઠકની આગેવાની લીધી હતી.  […]

અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારાની ઘટનામાં ઘટસ્ફોટ, પોલીસને ટાર્ગેટ કરવા 18મી ડિસેમ્બરે યોજાઈ હતી બેઠક!
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 4:34 PM

અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ષડયંત્ર રચાયા હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. હુમલાખોરોએ 18 ડિસેમ્બરની રાત્રે મિલ્લતનગર નજીક ધાર્મિક સ્થળમાં બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જગ્યાના સીસીટીવીના ડીવીઆર સાથે પણ ચેડાં કર્યા હોવાનો ખુલાસો થયો છે. મુફિસ અહેમદ અને કોર્પોરેટર શહેઝાદે આ બેઠકની આગેવાની લીધી હતી.

આ પણ વાંચોઃ પથ્થરમારા વચ્ચે હિંમત દાખવનારા પોલીસકર્મીઓ બન્યા સોશિયલ મીડિયામાં હીરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે બાદ 19 તારીખે ગુજરાત બંધનું એલાન હતું. અને શાહઆલમ વિસ્તારમાં તોફાન સર્જાયા હતા. ખાસ પોલીસને ટાર્ગેટ કરાયો હોઈ તેવું દૃશ્યોમાં દેખાયું છે. પોલીસ પર બેરહેમ બનીને પથ્થરબાજી કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">