Anand : વરસાદના કારણે આણંદ નજીક આવેલા ગામડીમાં 3 વિજ પોલ અને 100 વર્ષ જૂનો વડ ધરાશાયી

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર વરસી રહી છે. વરસતા વરસાદ વચ્ચે ક્યાંકને ક્યાંક દુર્ઘટનાના અહેવાલો પણ સામે આવતા હોય છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 19, 2021 | 7:19 PM

Anand : ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર વરસી રહી છે. વરસતા વરસાદ વચ્ચે ક્યાંકને ક્યાંક દુર્ઘટનાના અહેવાલો પણ સામે આવતા હોય છે. એવા જ કઈક સમાચાર આણંદના ગામડીથી આવી રહ્યા છે.

આણંદ નજીક આવેલા ગામડીમાં 3 વિજ પોલ ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. વરસાદના પગલે ગામડીમાં અંધકાર છવાયો છે. ત્રણ વિજ પોલ ધરાશાયી થયા વીજ પુરવઠો ખોરવાયો છે. જેને લઈને MGVCLની ટીમ દ્વારા વિજ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે 100 વર્ષથી પણ જૂનું એક વૃક્ષ વડ પણ ધરાશાયી થયું હતું. જેમાં સદનસીબે દુકાન અને દુકાનદારનો બચાવ થયો હતો.

આ પણ વાંચો : તેલંગાણામાંથી કોરોના લોકડાઉન સંપૂર્ણ દૂર કરાશે, રાજ્ય કેબિનેટે લીધો નિર્ણય

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">