AMRELI : પીપાવાવમાં ગેરકાયદે બાયો ડીઝલ બનાવવાનું કૌંભાડ ઝડપાયું, બે શખ્સોની અટકાયત

આ કૌભાંડની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી છે અને ગેરકાયદેસર બાયો ડીઝલ બનાવવા વપરાતા બેઝ ઓઇલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

AMRELI : પીપાવાવમાં  ગેરકાયદે બાયો ડીઝલ બનાવવાનું કૌંભાડ ઝડપાયું, બે શખ્સોની અટકાયત
Amreli : Illegal bio-diesel making scam busted in Pipavav, 2 held
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:21 AM

AMRELI : પીપાવાવના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગેરકાયદે બાયો ડીઝલ બનાવવાનું કૌંભાડ ઝડપાયું છે. સોમનાથ ટ્રાન્સપોર્ટ ગ્રુપ દ્વારા દિલ્લી સ્થિત ગલ્ફ કંપનીના ખોટા બિલ બનાવી અને ગેરકાયદેસર રીતે બેઇઝ ઓઇલ મેળવ્યા બાદ પોતાના કન્ઝ્યુમર પંપના સ્ટોરેઝ ટેન્કરમાં ભેળસેળ કરી વેચાણ કરવામાં આવતું હતું. આ કૌભાંડની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી છે અને ગેરકાયદેસર બાયો ડીઝલ બનાવવા વપરાતા બેઝ ઓઇલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ 2 શખ્સોની અટકાયત કરી. સમગ્ર કૌભાંડમાં સોમનાથ ટ્રાન્સપોર્ટ ગ્રુપના 3 સભ્યોની સંડોવણી ખુલતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ભૂગર્ભજળ ઉલેચી વેપાર કરનારાઓ સામે HCની લાલ આંખ, રાજ્ય સરકારને કાયદો ઘડવા આદેશ 

આ પણ વાંચો : NAVSARI : રસીકરણ કેન્દ્રો પર મોડી રાતથી જ લોકોની લાઈન, ઓનલાઇન નોંધણી ન થતા ભારે હાલાકી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">