શનિવાર અને રવિવારે પાનના ગલ્લા બંધ કરવાનો પાન ગલ્લા એસોસિએશનનો સ્વયંભૂ નિર્ણય પણ AMCએ કરી કાર્યવાહી

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે બજારોમાં થતી ભીડ ઓછી કરવા પાન ગલ્લા એસોસીએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધ પાડવા માટે નિર્ણય કર્યો છે.

શનિવાર અને રવિવારે પાનના ગલ્લા બંધ કરવાનો પાન ગલ્લા એસોસિએશનનો સ્વયંભૂ નિર્ણય પણ AMCએ કરી કાર્યવાહી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 10, 2021 | 7:31 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે બજારોમાં થતી ભીડ ઓછી કરવા પાન ગલ્લા એસોસીએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધ પાડવા માટે નિર્ણય કર્યો છે. જો કે ગલ્લા બંધ ન રહેતા AMC હરકતમાં આવ્યું છે અને પાનના ગલ્લા સાથે ચાની કિટલીઓ પણ બંધ કરાવી છે. Amcના સોલિડ વેસ્ટ વિભાગની વિવિધ ટીમે વિવિધ વિસ્તારમાં ફરીને કાર્યવાહી કરી અને પાનના ગલ્લા અને ટી સ્ટોલ બંધ કરાવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જેમાં સિંધુભવન રોડ, ઓઢવ સહિત વિવિધ સ્થળે સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરી હતી. કોરોના વાઈરસના કેસ વધતા અને ભીડ ઓછી કરવાના પ્રયાસના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી. ગત રોજ પાન ગલ્લા એસોસિએશન તરફથી પાનના ગલ્લા સ્વયંભૂ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. AMCમાં અધિકારીને મળેલી મિટિંગમાં મૌખિક આદેશ આપવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શનિવાર અને રવિવાર પૂરતું સોલિડ વેસ્ટ વિભાગ બંધ કરવાની કાર્યવાહી કરશે. જે બાદ સોમવારે નવા નિર્ણય જાહેર થશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

રાજકોટમાં 80 ટકા પાનના ગલ્લાવાળા લોકો સ્વયંભૂ લોકડાઉનમાં ન જોડાયા

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સહિત ગુજરાત પાન એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભુ લોકડાઉન કરીને બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાની જાહેરાત કરી હતી. જો કે રાજકોટના 80 ટકા પાનના ગલ્લાધારકોએ પોતાના ગલ્લા ચાલુ રાખ્યા હતા અને સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયા ન હતા.

રાજકોટ પાનના ગલ્લાધારકોના કહેવા પ્રમાણે કોરોનાને કારણે પાનના ધંધામાં પહેલાથી જ અસર થઈ છે, તેવામાં જો બે દિવસનું લોકડાઉન રાખવામાં આવે તો સ્થિતિ કફોડી થઈ શકે છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 4 હજાર જેટલા પાનના ગલ્લા છે તેમાંથી પાન એસોસિએશન સાથે જોડાયેલા 1 હજાર જેટલા પાનના ગલ્લાધારકોએ સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરી હતી, જો કે તેમાંથી પણ માત્ર 20 ટકા ધંધાર્થીઓએ બંધ પાડ્યો છે.

આ પણ વાંચો: Gandhianagar : કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ, રાજ્યના ચૂંટણીપંચે કરી જાહેરાત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">