AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં જીવતા મતદારોને ભાજપના કોર્પોરેટરે મારી નાખીને મતદારયાદીમાંથી નામ દૂર કરવા ફોર્મ-7 ભર્યુ હોવાનો આક્ષેપ

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2026 | 1:20 PM
Share

ગુજરાતમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ( SIR ) હાથ ધરાયા બાદ, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાયેલ છે. આ મતદારયાદીમાંથી ઈરાદાપૂર્વક લોકોના નામ રદ કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. લોકોનું કહેવું છે કે, વોર્ડ નંબર 25 ના ભાજપના કોર્પોરેટર લોકોને જીવતે જીવ મારી નાખીને તમામના નામ મતદાર યાદીમાંથી રદ કરવા ફોર્મ નંબર 7 પણ ભરીને ચૂંટણી અધિકારીને આપી દિધા છે.

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે. મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરનારા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે.

માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે. જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ભર્યા ફોર્મ નંબર 7. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ કરાયો છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે કે મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવો જોઈએ. આ ઉપરાંત ચૂંટણી પંચ સામે પણ સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી.

Breaking News : અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ

વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
g clip-path="url(#clip0_868_265)">