AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં જીવતા મતદારોને ભાજપના કોર્પોરેટરે મારી નાખીને મતદારયાદીમાંથી નામ દૂર કરવા ફોર્મ-7 ભર્યુ હોવાનો આક્ષેપ

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2026 | 1:20 PM
Share

ગુજરાતમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ( SIR ) હાથ ધરાયા બાદ, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાયેલ છે. આ મતદારયાદીમાંથી ઈરાદાપૂર્વક લોકોના નામ રદ કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 25ના ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. લોકોનું કહેવું છે કે, વોર્ડ નંબર 25 ના ભાજપના કોર્પોરેટર લોકોને જીવતે જીવ મારી નાખીને તમામના નામ મતદાર યાદીમાંથી રદ કરવા ફોર્મ નંબર 7 પણ ભરીને ચૂંટણી અધિકારીને આપી દિધા છે.

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મતદારો જીવતા હોવા છતા તેમને કેવી રીતે સરકારી ચોપડે મારી નાખવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો છે. મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરનારા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે.

માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે. જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ભર્યા ફોર્મ નંબર 7. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ કરાયો છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરી છે કે મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવો જોઈએ. આ ઉપરાંત ચૂંટણી પંચ સામે પણ સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી.

Breaking News : અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ

બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">