AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ, અનેક વાહન ચાલકો થયા ઈજાગ્રસ્ત

વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના (Traffic)દ્રશ્યો સર્જાયા હતા.

Ahmedabad : ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ, અનેક વાહન ચાલકો થયા ઈજાગ્રસ્ત
ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું ઓઇલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 10:12 AM
Share

Ahmedabad : અમદાવાદના પાલડીમાં(Paldi)  ચંદ્રનગર બ્રિજ પર ઓઈલ ઢોળાયુ છે. રસ્તા પર ઓઇલ ઢોળાતા હાલ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના (Traffic)દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.

આ પહેલા પણ આ પ્રકારની ઘટના

વાપી માલ ખાલી કરીને સુરત પરત ફરી રહેલ ટ્રક વલસાડ ના ધરમપુર ચોકડી ઓવરબ્રીજ ઉપર પોહોચતા અચાનક વાલ પાઈપ ફાટી ગયો હતો જેના પગલે ટ્રક ઓવરબ્રીજ ઉપર રસ્તા વચ્ચે બંધ પડી ગયુ હતું. જેને કારણે ઓઈલ રસ્તા ઉપર ઢોળાયુ હતું. આ ઘટના ને કારણે ધરમપુર ચોકડી બ્રિજ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">