Ahmedabad શહેરમાં વકરતો રોગચાળો, મેયરનો બચાવ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે

શહેરના મેયરને વકરતા રોગચાળાને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ગોળ ગોળ જવાબ આપીને સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવાનો હવાલો આપ્યો.મેયર ભલે ગોળ ગોળ જવાબ આપે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 8:18 PM

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના લીધે રોગચાળાએ માથું ઉચક્યું છે. જેમાં વાયરલ, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં એક બાજુ ગંદકી અને તેના કારણે રોગચાળાથી લોકોને હાલાકી તો બીજી બાજુ હોસ્પિલોમાં અવ્યવસ્થાના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીની કતારો બિલ્ડિંગની બહાર સુધી પહોંચી જાય છે..પોતાનો કેસ નીકળે તે માટે દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે..

જ્યારે શહેરના મેયરને વકરતા રોગચાળાને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ગોળ ગોળ જવાબ આપીને સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવાનો હવાલો આપ્યો.મેયર ભલે ગોળ ગોળ જવાબ આપે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. જેમાં ગંદકી અને રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે.

આ પણ વાંચો : Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી

આ પણ વાંચો :  TRICKS: શું Google Mapsમાં તમારું ઘર, ઓફિસ કે દુકાન બતાવવા માંગો છો? તો પછી કરો આટલુ

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">