Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી

દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી તપાસને સ્થગિત કરવાની માંગ કરી હતી. ED દ્વારા મોકલવામાં આવતા સમન્સને રદ કરવાની માંગ કરી હતી અને સંભવિત ધરપકડ અટકાવવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અનિલ દેશમુખની અરજીની તમામ માંગણીઓ ફગાવી દીધી હતી.

Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી
અનીલ દેશમુખ (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:08 PM

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખ (Anil Deshmukh) માટે કોઈ છેલ્લો રસ્તો બાકી રહ્યો નથી. તેમને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. તેમની તમામ માંગણીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate- ED) એ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગ માટે કેસ નોંધ્યો છે. દેશમુખે આ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અલગ અલગ માંગણીઓ કરી.

દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી તપાસને સ્થગિત કરવાની માગ કરી હતી. ED દ્વારા મોકલવામાં આવતા સમન્સને રદ કરવાની માગ કરી હતી અને સંભવિત ધરપકડ અટકાવવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે અનિલ દેશમુખની અરજીની તમામ માંગણીઓ ફગાવી દીધી હતી.

આ પહેલા સીબીઆઈના કેસમાં પણ મળ્યો છે આંચકો 

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

અગાઉ ઠાકરે સરકારે અનિલ દેશમુખ કેસમાં કોર્ટમાં અરજી કરી હતી. CBI એ અનિલ દેશમુખ સામે કેસ નોંધ્યો હતો. રાજ્ય સરકારે માંગ કરી હતી કે આ કેસ સંબંધિત બે ફકરાને હટાવી લેવા જોઈએ. રાજ્ય સરકારે આ માટે બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) અરજી કરી હતી. પરંતુ આ અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અને હવે ED કેસમાં સુપ્રીમ કોર્ટે પણ દેશમુખને આંચકો આપ્યો છે.

રાજ્ય સરકારનો દાવો શું છે?

સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે અનિલ દેશમુખ ગૃહમંત્રી હતા ત્યારે પોલીસ ટીમમાં સસ્પેન્ડ થયેલાં પોલીસ અધિકારી સચિન વાજેને ફરજ પર પરત લેવા માટે અને પોલીસ અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીમાં બિનજરૂરી દખલગીરી કરતા હતા. રાજ્ય સરકારે માગ કરી હતી કે આ બે મુદ્દાઓને સીબીઆઈની એફઆઈઆરમાંથી હટાવવામાં આવે.

આ બંને મુદ્દાઓ મંત્રાલય અને વહીવટી કાર્ય સાથે સંબંધિત છે. સીબીઆઈ તેને કોઈ કારણ વગર તપાસનો વિષય બનાવી રહી છે. રાજ્ય સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે સીબીઆઈએ માત્ર મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવા માટે દેશમુખ સામે કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો : Mumbai : પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ, D કંપનીના છોટા શકીલ સાથે કનેક્શન હોવાની આશંકા

આ પણ વાંચો :  Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">