Ahmedabad : અચેર ગામમાં દબાણો દૂર કરાતા સ્થાનિકોનોનો વિરોધ, ઉગ્ર દેખાવો કર્યા

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નજીક આવેલા અચેર ગામમાંથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમ્યાન દબાણ દૂર કરનારી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 3:58 PM

અમદાવાદ(Ahmedabad)મહાનગર પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે અલગ અલગ વિસ્તારમાંથી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ(Encrochment) દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નજીક આવેલા અચેર ગામમાંથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમ્યાન દબાણ દૂર કરનારી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જેમાં સ્થાનિક લોકોએ દબાણ દૂર કરવા આવેલી ટીમનો વિરોધ કર્યો હતો. તેમજ તેમણે દલીલ કરી હતી કે અમે છેલ્લા 15 વર્ષથી આ જગ્યાએ વસવાટ કરી રહ્યાં છે. તેમજ અમારી પાસે આ અંગેના પુરાવા પણ છે. જે પુરાવા અમે રજૂ પણ કર્યા છે. તેમ છતાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

આ પણ વાંચો : Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">