Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ

9 ઑગષ્ટે પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યુ હતુ કે મંત્રાલયે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશને અનુરોધ કર્યો કે તેઓ આંતર-રાજ્ય યાત્રાના સમયે આરટીપીસીઆર રિપોર્ટ લઇ જવા અને ડબલ વેક્સીનેશન વાળા યાત્રીઓની સંખ્યા વધારી દે.

Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે  RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 11:36 AM

પર્યટન મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રીતે વેક્સીનેટ લોકો માટે આરટીપીસીઆર (RT-PCR) ટેસ્ટને પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો છે. આ અનુરોધ એ યાત્રિઓ માટે કરવામાં આવ્યો છે જેઓ આંતર-રાજ્ય યાત્રા કરે છે અને તેમના માટે આરટી-પીસીઆર  ટેસ્ટ અનિવાર્ય છે. એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે પર્યટન મંત્રાલયના એડિશનલ મહાનિદેશક રુપિંદર બરાડે કહ્યુ કે મંત્રાલયે રાજ્ય સચિવોને લેખિતમાં અનુરોધ કર્યો છે. જેમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશને એક સમાન યાત્રા પ્રોટોકોલ અપનાવવા માટે કહ્યુ છે.

9 ઑગષ્ટે પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યુ હતુ કે મંત્રાલયે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશને અનુરોધ કર્યો કે તેઓ આંતર-રાજ્ય યાત્રાના સમયે આરટીપીસીઆર રિપોર્ટ લઇ જવા અને ડબલ વેક્સીનેશન વાળા યાત્રીઓની સંખ્યા વધારી દે.

અત્યારે કેટલાક રાજ્ય સંપૂર્ણ રીતે વેક્સીનેટ યાત્રિઓને આરટી-પીસીઆર ટેસ્ટ વગર એન્ટ્રી આપી રહ્યા છે. પરંતુ પશ્ચિમ બંગાળ (મુંબઇ, પુણે અને ચેન્નઇના યાત્રિઓ માટે) કર્ણાટક, ગોવા, છત્તીસગઢ જેવા રાજ્ય ડોઝ લેનારા યાત્રિઓ પાસે પણ નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ માંગી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સિક્કિમ અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય દેશના અન્ય ભાગના યાત્રિઓને સંપૂર્ણ રસીકરણના આધાર પર અનુમતિ આપી રહ્યા છે. બેઠકનો ભાગ બનનારા તમામ રાજ્યોઓ સહમતિ વ્યક્ત કરી હતી કે આ તાર્કિક વિકલ્પ છે. બરાડે કહ્યુ મંત્રાલય સ્વાસ્થ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે પણ એક બેઠક કરશે. જેથી કરીને જાણકારી મેળવી શકાય કે સમાન પ્રોટોકોલને કેવી રીતે આગળ વધારી શકાય છે.

આ પણ વાંચોImmunity booster : ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી અને કાળા મરીના ઉકાળાનું સેવન કરો

આ પણ વાંચોShare Market : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો, તે ઉપર કરો એક નજર

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">