Ahmedabad: વિવાદીત નિવેદન બાદ ઝૂક્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, નરેશ પટેલના સમર્થકોની માગી માફી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાએ લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે. કોંગ્રેસની સરકાર(Congress govt)  બને છે તેમાં મુસ્લિમોનો મોટો ફાળો હોય છે.

Ahmedabad: વિવાદીત નિવેદન બાદ ઝૂક્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, નરેશ પટેલના સમર્થકોની માગી માફી
Gujarat Congress working chief Kadir Pirzada
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:59 AM

વિવાદીત નિવેદન મુદ્દે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાએ(Kadir pirzada)  નરેશ પટેલના સમર્થકોની માફી માગી છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલના (naresh patel) સમર્થકોની લાગણી દુભાઈ હોય તો તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું. જો કે, તેણે એવું પણ કહ્યું કે, મારા નિવેદનને ખોટી રીતે લેવાયું છે. મારું નિવેદન પટેલ સમાજ (patidar samaj) વિરૂદ્ધ ન હતુ. મહત્વનું છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાએ લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે. કોંગ્રેસની સરકાર(Congress govt)  બને છે તેમાં મુસ્લિમોનો મોટો ફાળો હોય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વિવાદીત નિવેદન મુદ્દે  પાટીદાર સમાજ આકરા પાણીએ

કદીર પીરજાદાએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું હતુ તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ હતી.તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો હતો. પાટીદાર આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhnaiya) આ મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી.દિનેશ બાંભણિયાએ કહ્યું, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. આ વિવાદીન નિવેદન બાદ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ (Congress) પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે તેમણે ચેતવણી પણ આપી હતી. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">