રાજ્યમાં કોરોના વાઈરસનો કોહરામ, અમદાવાદમાં 435 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. દરરોજ ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 10,340 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,04,569 પર પહોંચ્યો.

રાજ્યમાં કોરોના વાઈરસનો કોહરામ, અમદાવાદમાં 435 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન
ફાઈલ ફોટો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 18, 2021 | 10:32 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. દરરોજ ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 10,340 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,04,569 પર પહોંચ્યો. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3,981 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,37,545 પર પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61,647 છે. એટલું જ નહીં પણ રાજ્યના ચાર મહાનગરોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,694 કેસ નોંધાયા છે. અમદાવાદમાં મૃત્યુનો આંકડો 27 નોંધાયો છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. શહેરમાં 435 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હતા, જેમાંથી 28 વિસ્તાર દૂર કરાયા. જ્યારે વધુ 28 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો છે. હવે માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 435 પર યથાવત રહ્યો છે. નવા જાહેર કરેલ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, મણિનગર, ઘોડાસર, ચાંદખેડા, બોડકદેવ, ચાંદલોડિયા અને ગોતના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે.

જેમાં ઘોડાસર મંગલ મૂર્તિ સોસાયટીના 165 મકાન અને 545 લોકોનો સમાવેશ કરાયો છે. તેમજ મંગલમ સોસાયટીના 334 મકાન અને 1,211 લોકોનો સમાવેશ તો ચાંદખેડામાં સેવી સોલારેસના 338 મકાન અને 1,512 લોકોનો સમાવેશ થાય છે. ત્યારે આ આંકડા જ બતાવે છે કે રાજ્ય અને શહેરમાં કોરોના સંક્રમણ કેટલી હદે અને કેટલી તીવ્રતાથી વધી રહ્યું છે. જે ખૂબ ચિંતા જનક અને ગંભીર બાબત છે. જેને કંટ્રોલમાં લાવવું ખૂબ જરૂરી છે. જેના માટે લોકોએ ફરજીયાત નિયમ પાડવા પડશે સાથે સરકારે પણ વધતા કોરોના કેસ સામે તે જ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઉભી કરવી પડશે. જેથી દર્દીની સંખ્યાને પહોંચી વળી સારવાર આપી દર્દીને સાજા કરીને કોરોના એક્ટિવ કેસનો આંકડો ઘટાડી લોકોને સાજા કરી શકાય.

આ પણ વાંચો: કોરોનાથી ગુજરાતને બચાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો શું છે પ્લાન? 

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">