અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વધ્યો, તંત્ર આવ્યું એક્શનમાં

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસ વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વધ્યો, તંત્ર આવ્યું એક્શનમાં
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 13, 2021 | 9:49 PM

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસ વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં શનિવાર અને રવિવારે બજારો અને હોટેલ રેસ્ટોરેન્ટમાં ભીડ થતી હોવાથી એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં આજે ફરી હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકીંગ પ્રક્રિયા કરવામાં આવી છે. હોટેલ અને રેસ્ટોરેન્ટને 8થી 9 વાગ્યા સુધી બંધ કરી દેવા મૌખિક અને ફોન દ્વારા સૂચના અપાઈ છે. જેમાં Corona કેસ વધતા એએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ જ્યાં ભીડ વધુ જણાશે ત્યાં સમય પહેલા બંધ કરવામાં આવી શકે છે, હોટેલ અને રેસ્ટોરેન્ટ શનિવાર અને રવિવારે નક્કી કરેલા વોર્ડમાં 9 વાગ્યે હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાવાશે.

આ ઉપરાંત 8 વોર્ડમાં Coronaના કેસ વધુ આવતા હોવાથી તે વિસ્તારને લઈને નિર્ણય લેવાયો કે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રહી રહીને એએમસી હરકતમાં આવ્યું છે. સોમવારથી શુક્રવાર સુધી કેવા પ્રકારની કામગીરી કરવી તે બે દિવસની પરિસ્થિતિ જોઈને અને કોરોના કેસને જોઈને નક્કી કરાશે, અન્ય વોર્ડ અને ઝોનમાં પણ નિયમ ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મણિનગર, પાલડી, નારણપૂરા, નવરંગપુરા, જોધપુર, ગોતા, થલતેજ અને બોડકદેવ જેવા વિસ્તારમાં હોટલ રેસ્ટોરેન્ટ વહેલી બંધ કરવા સૂચના આપી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ ઉપરાંત શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 45 માઈક્રો ઝોનમાંથી 4 વિસ્તાર દૂર કરાયા છે. જેમાં જ્યારે વધુ 5 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 46 પર પહોંચ્યો છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટમાં બોડકદેવમાં સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે. બોડકદેવના કાસા વ્યોમાં ફ્લેટના 28 મકાન અને 100 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં જાહેર કરાયા છે. જ્યારે ત્રાગડ રોડ પર ધરતી બંગલોના 18 મકાન અને 65 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બોડકદેવના નેબ્યુલા ટાવરના 12 મકાન અને 50 લોકોનો સમાવેશ થયો છે. ઘોડાસરના બંધન સોસાયટીના 2 મકાન અને 14 લોકોનો સમાવેશ અને બોપલના ઓરચીડ પેરેડાઈસના 4 મકાન અને 18 લોકોનો સમાવેશ થયો છે.

આ પણ વાંચો: Suratમાં કોરોનાના કેસો વધ્યા, જિલ્લામાં કુલ 1,048 કેસ એક્ટિવ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">