CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાઇ રહેલી ધોરણ-10 ની ગુજરાતી વિષય પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની ફરિયાદ સામે આવી છે. ગુજરાતીના પેપરમાં 22 માર્કસના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હતા. બહારના પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મૂંઝાયા હોવાની બાબતો સામે આવી છે. જે સંદર્ભે શાળાઓ CBSEમાં રજુઆત કરશે.

CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન
cbse std 10 gujarati paper
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 21, 2024 | 12:55 PM

20 ફેબ્રુઆરીએ CBSE બોર્ડ ધોરણ-10માં ગુજરાતી ભાષાનું પેપર હતું. 80 માર્કસના પ્રશ્નપત્રમાં 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે પ્રશ્નો પૂછાયા છે તે પૈકી 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમમાં જ નથી. CBSEમાં ગુજરાતી વિષયના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, પાઠ 2, 3 અને 5 માંથી સવાલ પૂછવામાં આવ્યા હતા.

શાળાઓએ CBSEમાં કર્યો રિપોર્ટ

આ ઉપરાંત એક કવિતા પણ પૂછવામાં આવી હતી. રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ પણ કોર્સની બહારનું પૂછવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. બહારના પ્રશ્નો પૂછવામાં આવતા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. જે બાબતે શાળાઓએ CBSEમાં રિપોર્ટ પણ કર્યો છે.

વિદ્યાર્થીઓના પરિણામમાં થઈ શકે છે નુકસાન

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી CBSE શાળાના ગુજરાતી વિષયના શિક્ષક રાજકર્તારસિંહ સૈની એ જણાવ્યું કે શરણાઈના સૂર, પ્રયાગ અને શ્વેતક્રાંતિના પ્રણેતા વિષય બહારના ટોપિક છે. આ સિવાય વિકલ્પમાંથી જવાબ આપવાના પ્રશ્નમાં વિકલ્પ જ આપવામાં આવ્યા ન હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શાળાઓ CBSEમાં રજુઆત કરશે

તેમણે આગળ કહ્યું કે,  વિષય બહારના આ પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓને પરિણામમાં નુકસાન થઈ શકે છે. માટે આ બાબતે CBSE બોર્ડે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ સંદર્ભેમાં શાળાઓ CBSEમાં રજુઆત કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">