Ahmedabad: આજે દૂંદાળા દેવની વિદાય, અમદાવાદીઓ જાણી લો કયા રસ્તા રહેશે બંધ અને કેવું છે આયોજન

ગણપતિની શોભાયાત્રા અને વરઘોડા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે.  8 હજાર પોલીસકર્મીઓ, SRPની 11 અને RAFની 1 કંપની તૈનાત રહેશે તેમજ કોઈ ડૂબી ન જાય તે માટે જડબેસલાક આયોજન કરાયું છે

Ahmedabad: આજે દૂંદાળા દેવની વિદાય, અમદાવાદીઓ જાણી લો કયા રસ્તા રહેશે બંધ અને કેવું છે આયોજન
Ganesh Visarjan (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 8:57 AM

દસ દિવસથી રંગેચંગે સ્થાપન કરવામાં આવ્યું હોય તેવા વિધ્નહર્તાને  આજે  અનંત ચતુદર્શીના  (Anant Chaturdashi) દિવસે ભાવભીની વિદાય આપવામાં આવશે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જનને  (Ganesh visrajan 2022) પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટેના કુંડ રિવર ફ્રન્ટ (River front )ખાતે કરવામાં આવી હોવાથી શહેરમાં એસટીથી જમાલપુર બ્રિજ થઈને પાલડી ચાર રસ્તા તરફ જવાનો રસ્તો બંધ રહેશે. ગુજરાત (Gujarat)  સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માર્ગો પણ રહેશે બંધ

  1. એસટીથી રાયપુર, સારંગપુર થઈ કાલુપુર ઈનગેટ તરફનો રસ્તો
  2. રેલવે સ્ટેશનથી સારંગપુર, રાયપુર, ખમાસા, એલિસબ્રિજથી ટાઉનહોલ સુધી
  3. પશ્વિમમાં વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પરનો રસ્તો
  4. પૂર્વમાં પિકનિક હાઉસથી આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટનો રસ્તો બંધ રહેશે
  5. પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
    નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
    એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
    જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
    આજનું રાશિફળ તારીખ 28-03-2024
    IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
  6. એસટીથી જમાલપુર બ્રિજ થઈ પાલડી તરફનો માર્ગ

ગણેશ વિસર્જન માટે શહેરમાં બનાવવામાં આવ્યા છે 70 કુંડ

અમદાવાદમાં મનપા તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 70થી વધુ વિસર્જન કુંડ તૈયાર કર્યાં છે

શહેરીજનોને પાણીમાં ન ઉતરવા અપીલ

રિવરફ્રન્ટ ઉપર વિસર્જન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ગણપતિ વિસર્જન નિમિત્તે શહેરમાં 46 નાની-મોટી શોભાયાત્રા નીકળશે ત્યારે ગણપતિની શોભાયાત્રા અને વરઘોડા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે.  8 હજાર પોલીસકર્મીઓ, SRPની 11 અને RAFની 1 કંપની તૈનાત રહેશે તેમજ કોઈ ડૂબી ન જાય તે માટે જડબેસલાક આયોજન કરાયું છે વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ ટીમ, ક્રેન, બોટ, તરવૈયા સાથે તૈનાત રહેશે. ગુજરાત (Gujarat)  સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે.અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે.આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">