Gujarat ચેમ્બર્સ ઓફ કોમર્સે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, વેકસિનેશનની સમય મર્યાદા 15 દિવસ વધારવા કરી માંગ

જીસીસીઆઇએ રાજ્ય સરકારને આ સમય મર્યાદા 15 દિવસ સુધી વધારવા   માંગ કરી છે. તેમજ જીસીસીઆઇએ સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં કહ્યું છે કે રાજ્યભરમાં હાલ રસી લેવા માટે મુશ્કેલી પડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 3:03 PM

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે(GCCI)31 જુલાઇ સુધી વેપારીઓ માટે ફરજિયાત વેક્સિન(Vaccination) ને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જેમાં જીસીસીઆઇએ રાજ્ય સરકારને આ સમય મર્યાદા 15 દિવસ સુધી વધારવા   માંગ કરી છે. તેમજ જીસીસીઆઇએ સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં કહ્યું છે કે રાજ્યભરમાં હાલ રસી લેવા માટે મુશ્કેલી પડી રહી છે. તેમજ જ 31 જુલાઈ સુધી વેપારીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. તેથી જો 1 ઓગસ્ટથી વેપારીઓ પર કાર્યવાહી થશે તો વેપારીઓ હેરાન થશે. જેના પગલે આ સમય મર્યાદા 15 ઓગસ્ટ સુધી વધારવા  માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Tokyo Olympics: ભારતની મહિલા હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત, આયરલેન્ડ સામે 1-0 થી જીત

આ પણ વાંચો : ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે 

Follow Us:
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">