અમદાવાદ: નારોલમાં ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ, 8થી વધુ ફાયરફાઈટર ઘટનાસ્થળે
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજાવવાની કામગીરી ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ કંપનીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં […]
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજાવવાની કામગીરી ચાલુ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ કંપનીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો