Ahmedabad: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત

છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરી વિવિધ કારણોસર ચર્ચામાં છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવતા ફરીથી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે તેમની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.

Ahmedabad: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત
વિપુલ ચૌધરીની ACB દ્વારા અટકાયતImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:44 AM

દૂધસાગર ડેરીના (Dudhsagar dairy) ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની (Vipul Chaudhary) ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસીબી દ્વારા  તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની સામે ગેરરિતીના આરોપ કરવામાં આવ્યા હતા. ડેરીમાં આર્થિક ગેરરિતીના આરોપસર આ અંગે ACBમાં (Anti corruption Burao) ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનામાં વિપુલ ચૌધરીના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરી વિવિધ કારણોસર ચર્ચામાં છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવતા ફરીથી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે તેમની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિવિધ કારણોસર વિપુલ ચૌધરી રહે છે ચર્ચામાં

છેલ્લા થોડા સમયથી વિપુલ ચૌધરી વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ તેઓએ વિપુલ ચૌધરીએઆરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ(Rishikesh Patel) પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને રાજીનામાની માગણી કરી હતી. તો વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેના સક્રિય થઈ છે અને તાજેતરમાં જ અર્બુદા સેના દ્વારા અરવલ્લીમાં સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું.

પાટણના સાંસદે વિપુલ ચૌધરી અંગે આપ્યું હતું મહત્વનું નિવેદન

થોડા સમય પહેલા જ  પાટણના સાંસદે વિપુલ ચૌધરી (Vipul Chaudhary)નું સમર્થન કર્યુ છે. મહેસાણા(Mehsana)ના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી (Bharatsinh Dabhi) પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. ભરતસિંહ ડાભીએ જણાવ્યુ કે બધા એક્ઠા થઈ વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ અને વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવીએ. આ પ્રકારનું નિવેદન સાંસદ ભરતસિંહ ડાભીએ જાહેર મંચ પરથી કર્યુ હતુ. હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરી પણ ફરી રાજકારણમાં સક્રિય થવા માટે તેમની રાજકીય જમીન સેટ કરી રહ્યા છે આ નિવેદનને ઘણું મહત્વપૂર્ણ ગણાઈ રહ્યુ છે.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">