Ahmedabad : વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે પકડેલ ઘરફોડ ગેંગની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાન શોધતા.જે બાદ આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા.

Ahmedabad : વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીની ધરપકડ
Ahmedabad Crime branch solves burglary case registered at Vadaj police station arrests three accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 05, 2021 | 10:57 PM

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની પાલડી મહાલક્ષ્મી પાસેથી ઝડપી પાડી સોનાના દાગીના અને રોકડ થઈને કુલ 69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ વાઘેલા , વિજય દંતાણી , જયેશ દાતણીયા નામના આરોપીઓને 27 ઓગસ્ટ નાં રોજ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીના બંગલા નંબર 40 માં કરેલી ચોરીના કેસમાં ધરપકડ કરી છે. જેમાં બંગલાના નંબર 40 માં રહેતો પરિવાર રક્ષાબંધનના તહેવાર ઉજવવા માટે દિલ્હી ગયા હતા. તે વખતે બંધ બંગલાનો લાભ ઉઠાવીને 20 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી લાખોની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.

જોકે આરોપીઓ ની ઘરફોડ ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસો માં ત્રણે આરોપીઓ ને ઝડપી પાડયા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ક્રાઇમ બ્રાંચે પકડેલ ઘરફોડ ગેંગની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાન શોધતા.જે બાદ આરોપીઓ રાત્રે ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા. આ આરોપીઓ બંધ મકાન ટાર્ગેટ કરતા હતા જેમાં આરોપીઓ માત્ર પશ્ચિમ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતાં.

હાલ આરોપીઓ ની વધુ તપાસ કરતા આરોપી વિજય સામે અગાઉ ઘરફોડ ચોરી માં 8 થી વધુ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી જયેશ સામે 4 થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Mehsana : પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માંગ, સરકારમાં રજૂઆત કરાશે

આ પણ વાંચો: ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી, વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલાની વરણી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">