વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરને મળશે 103 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

રાજ્ય સરકાર દ્વારા તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત 12મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રાંત સ્તરના કાર્યક્રમો ધંધુકા, બાવળા, દસ્ક્રોઈ અને વિરમગામ ખાતે યોજાશે.

વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરને મળશે 103 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
Ahmedabad CityImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 8:37 PM

શહેરના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે આ શ્રેણીમાં અમદાવાદ  (Ahmedabad) શહેરને રૂપિયા 103 કરોડથી વધુના 583 વિકાસ કાર્યોની ભેટ મળશે. શહેરમાં તારીખ 11 અને 12 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા  ( vishvas thi vikas yatra ) અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે. 12મી સપ્ટેમ્બરે પ્રાંત સ્તરે જ્યારે 13મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂ. 103 કરોડથી વધુના 583 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ જનતાને મળશે

રાજ્ય સરકાર દ્વારા તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત 12મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રાંત સ્તરના કાર્યક્રમો ધંધુકા, બાવળા, દસ્ક્રોઈ અને વિરમગામ ખાતે યોજાશે.અમદાવાદ જિલ્લામાં 12 અને 13 સપ્ટેમ્બરે “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ધંધુકામાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધોળકામાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દસ્ક્રોઇમાં ધારાસભ્ય બાબુ પટેલ તેમજ વિરમગામમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની અધ્યક્ષતામાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના કાર્યક્રમો યોજાશે.

13મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસયાત્રા’નો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત  રૂપિયા 60.87કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને મળશે. પીરાણા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે અમદાવાદ શહેરના મેયર  કિરીટ પરમાર તથા સ્થાનિક ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 13મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસયાત્રા’નો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 60.87 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને મળશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">