Ahmedabad : ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવી ખરા અર્થમાં બન્યા પ્રજાના પ્રતિનિધિ

Ahmedabad : ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel) પ્રજાની મદદે આવી ખરા અર્થમાં બન્યા પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 31, 2021 | 8:54 AM

Ahmedabad : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારીને કારણે અનેક લોકોએ તેના સ્વજન અને ઘરના મોભી ગુમાવ્યા છે. ઘરના મોભીનું અકાળે અવસાન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel)  પ્રજાની મદદે આવી ખરા અર્થમાં  પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે.

ઘાટલોડિયાના ધારાસભ્યએ કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર માટે બે યોજના જાહેર કરી છે. ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ પ્રજાની મદદે આવ્યા છે. ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા છે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કોરોનામાં ઘરના મોભીનું મૃત્યુ થયું હોય તેમના પરિવારને વિશેષ મદદ કરી છે.

50 મૃતકના પરિવારોને 1 વર્ષની કરિયાણાની કિટનું વિતરણ કરવાનુ આયોજન કર્યું હતું.ઘરના મોભીને ગુનાવનાર કુટુંબને એક વર્ષનું ઘરના વ્યક્તિ દિઠ કરિયાણા કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જીવન જરુરીયાતની 6500 રુપિયાની 81 કિલોની 13 વસ્તુની એક કિટ આપી છે.

આ સાથે જ ધારાસભ્ય ઘરના મોભીના મૃત્યુ બાદ પરિવારમાં અભ્યાસ કરતા મેડિકલ, એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચતર અભ્યાસ માટે 5 વિધાર્થીઓનો ટોટલ ખર્ચ ઉઠાવશે. આ સાથે જ અન્ય ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમા આવી યોજના જાહેર કરે તો ખરા અર્થમા પ્રજાના પ્રતિનિધિ સબિત થઇ શકે છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">