Ahmedabad : વસ્ત્રાપુરમાં વેક્સિન સેન્ટર પર, “કોવિશીલ્ડ વેકસીન આજના દિવસ પૂરતી નથી” ના પાટિયા લાગ્યા

ત્રીજી લહેર પહેલા શહેરીજનોને સુરક્ષિત કરવાનો પ્રયાસ ચાલું છે. ત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર (Vaccine Center) પર કોવિશીલ્ડ વેકસીનનો જથ્થો ન હોવાથી આજે પણ લોકો પરેશાન થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 1:39 PM

Ahmedabad :  એક તરફ સરકાર લોકોને વેકસીન લેવા માટે કહી રહી છે. અને બીજી તરફ પૂરતી વેકસીન (vaccine) ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં વેક્સિન સેન્ટર પર વેક્સિન(vaccine) નો જથ્થો ન હોવાથી લોકો પરેશાન થયા હતા.

ત્રીજી લહેર પહેલા શહેરીજનોને સુરક્ષિત કરવાનો પ્રયાસ ચાલું છે. ત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર (Vaccine Center) પર કોવિશીલ્ડ વેકસીન (covishield vaccine)નો જથ્થો ન હોવાથી આજે પણ લોકો પરેશાન થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વસ્ત્રાપુરના વેક્સિન સેન્ટર (Vaccine Center)પર કોવિશીલ્ડ વેક્સિનનો જથ્થો 3 દિવસથી ઉપલબ્ધ નથી.

 

દુકાનદારો અને વ્યાવસાયિકોને 10 જુલાઈની ડેડ લાઈન તો આપી. પરંતુ વેકસીન ન હોવાથી તેઓ હેરાન થઈ રહયા છે.વેકસિન સેન્ટર બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતુ કે, ” કોવિશીલ્ડ વેકસીન (covishield vaccine)આજના દિવસ પૂરતી નથી”,  જે લોકોએ કોવિડશીલ્ડનો પ્રથમ ડોઝ લઈ લીધો છે તે લોકો બીજા ડોઝ માટે ધક્કા ખાઈ રહ્યા છે.

તેમજ જણાવવામાં આવ્યું કે, કોવેક્સિન રસી આપવાની કામગીરી કરવામાં આવશે, પરંતુ કોવિશિલ્ડ વેક્સિન (covishield vaccine)આપવામાં આવશે નહિ. કોવિશીલ્ડનો પહેલો ડોઝ લઈ લીધો છે ત્યારે વેક્સિનેશન સેન્ટરમાં બીજા ડોઝ માટે કોવિડશીલ્ડ નો ડોઝ ન મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે.લોકોનું કહેવું છે કે, વેક્સિન કેટલા સમયમાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">